જય ભીમ ,
બાબા સાહેબ આંબેડકર ની 127 મી જન્મ જયંતી ના અવસરે એક નવું જ કાર્ય આરંભ કરવા જઇ રહ્યા છીએ
આપ સૌ પોતાના મંતવ્યો અને જે કાઇ બાબા સાહેબ વિષે જાણતા હોય એ અમારી સાથે શેર કરી શકો છો જેને આપના નામ સાથે મૂકવામાં આવશે જેથી આપણે સૌ બાબા સાહેબ ના વિચારોને વધારે અને વધારે એકબીજા ને જણાવતા રહીશું
અને ખાસ એક હેતુ આ વેબસાઇટ માં દરેક ભાષા માં લેખ હશે જેથી દરેક વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે (આપ જે શેર કરો એ માહીતી ખોટી ન હોય એનું ધ્યાન રાખવું)
આપના વિચારો મોકલવા માટે
No comments:
Post a Comment